મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: શનિવાર, 28 ડિસેમ્બર 2013 (12:11 IST)

અરવિંદ કેજરીવાલે દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા

નવી દિલ્હી. આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે શનિવારે બપોરે 12 વાગ્યે દિલ્હીના ઐતિહાસિક રામલીલા મેદાનમાં દિલ્હીના મુખ્યમત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા. અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી બનતા જ દિલ્હીના લોકોમાં એક આશાનું નવુ કિરણ ઉગ્યુ છે. દેશના લોકો પણ આવા જ બદલાવની આશા રાખી બેસ્યા છે.

P.R