શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વાર્તા|
Last Modified: બેંગલુરૂ , શુક્રવાર, 23 જાન્યુઆરી 2009 (11:38 IST)

કર્ણાટક પુલ તુટવાથી 30નાં મોત

કર્ણાટકનાં થલવરઘટ્ટામાં તુંગભદ્રા નદી પર હંપી અનેંગોંદી વર્લ્ડ હેરીટેજ સાઈટને જોડનાર પુલ ગુરૂવારે તુટી જવાથી 30 લોકોનાં મોત થયા છે.

આ દુર્ઘટના થઈ ત્યારે તેની ઉપર 40 મજૂરો કામ કરતાં હતા. દુર્ઘટનાની જાણ થતાં રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.

જો કે મૃત્યુઆંક વધી શકે છે. તેમજ ઘાયલોમાં કેટલાંકની હાલત ખરાબ હોવાનું જાણવા મળ્યુ છે. સરકારે પુલ તુટવા માટે તપાસનાં આદેશ કર્યા છે.