શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: પણજી , મંગળવાર, 30 ડિસેમ્બર 2008 (12:52 IST)

ગૃહમંત્રી મુખ્યમંત્રીઓની બેઠક બોલાવી

કેન્દ્રીય ગૃહમંત્રી પી ચિદમબરમે મુંબઈમાં 26 નવેમ્બરે થયેલા આતંકવાદી હુમલાને ધ્યાનમાં રાખીને રાજ્યોનાં મુખ્યમંત્રીઓની બેઠક બોલાવી છે.

મુંબઈ પરનાં આતંકવાદી હુમલા બાદ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવતા માટે 6 જાન્યુઆરીનાં રોજ નવી દિલ્હીમાં રાજ્યોનાં મુખ્યમંત્રીઓની બેઠક બોલાવવામાં આવી છે.

આ બેઠકમાં દરિયાઈ સીમાની રક્ષા અંગે પણ કેટલાંક મહત્ત્વનાં મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવે, તેવી સંભાવના છે.