શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વાર્તા|
Last Modified: ટોક્યો. , ગુરુવાર, 23 ઑક્ટોબર 2008 (15:30 IST)

જાપાનનો અનુભવ અનુકરણીય: વડાપ્રધાન

વડાપ્રધાન મનમોહનસિંહે જાપાનયાત્રાના અનુભવને સુખદ ગણાવી જાપાનને ભારત માટે પ્રેરણારૂપ ગણાવ્યુ હતું . અને ભારત ભવિષ્યમાં જાપાનનું માર્ગદર્શન મેળવવા ઉત્સુક રહશે.

ડો.સિંહે જણાવ્યુ કે વૈશ્વિક મંદી અને આતંકવાદ સામે લડત આપવા માટે જાપાનનો અનુભવ અનુકણીય છે. તેમજ વૈશ્વિક પર્યાવરણીય સમસ્યા, ગ્લોબલ વોર્મીંગ, તથા ભવિષ્યની આપત્તિઓ સામે ટક્ક્રર આપવા જાપાનની મદદ ઈચ્છનીય હતી, અને છે.