Last Modified: સુકમા , મંગળવાર, 18 મે 2010 (16:38 IST)
નક્સલી હુમલાના મૃતકોમાં 16 પોલીસ જવાન
છત્તીસગઢના દંતેવાડા જિલ્લામાં સુકમા રોડ પર ગ્રામ ચિંગાવરમ પાસે કાલે નક્સલીઓ દ્વારા કરવામાં આવેલા બારુદી સુરંગ વિસ્ફોટની અડફેટે આવેલા બસમાં સવાર 31 યાત્રીઓમાંથી 16 પોલીસ જવાન છે.