છત્તીસગઢનાં બસ્તર જિલ્લામાં નક્સલવાદીઓએ બારૂદી સુરંગથી બ્લાસ્ટ કરીને પુલ ઉડાવી દીધો હતો. જેને કારણે બીએસએફનાં પાંચ જવાનોનાં મોત થયા છે.