શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 8 મે 2014 (11:00 IST)

નારોલની બંસલ ટેક્ષટાઈલ્સ કંપનીમાં ભીષણ આગ

નારોલની બંસલ ટેક્ષટાઈલ્સ કંપનીમાં ભીષણ આગ

ફાયરબ્રીગેડ ના સૂત્રો શું કહી રહ્યાં છે.

ફાયરબ્રીગેડના સૂત્રોનાં જણાવ્યા મુજબ શાર્ટસર્કિટ  કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણમાં બહાર આવ્યુ છે. ફાયરબ્રીગેડની તીમે ફેકટરીના મજૂરે સલામત રીતેવ બહાર કાઢતા કોઈ જાનહાનિ અટકાવી સકાઈશે. આ ઉઅપરાંત સલામતીના પગલાં રૂપે ફાયરબ્રીગેડની ટીમે આજુ બાજુની ઝુપડપટ્ટીનાં તમામ રહીશોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતાં વધુમાં ફાયરબ્રીગેડના સૂત્રોએ ઉમેર્યું હતું કે આગના કારણે ફેકટરી સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગઈ છે. જેમાં મશીનરી રો મટીરીયલ નાશ પામતાં લાખો રૂપિયાનુ નુકશાન થવા પામ્યું છે. જો કે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.