મહારાષ્ટ્ર નવનિર્માણ સેના અધ્યક્ષ રાજ ઠાકરેની ધરપકડ બાદ મુંબઈમાં ભારે હિંસા ફાટી નીકળી હતી. જેમાં ત્રણ લોકોના મોત થયા હતાં.