ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 7 મે 2014 (12:12 IST)

વારાણસીમાં ગંગા આરતી કરશે મોદી

વારાણસીમાં ગંગા આરતી કરશે મોદી

ભાજપના પીએમ પદના ઉમેદવાર તેમજ વારાણસી બેઠક પરથી ચૂંટ્ણી મેદાને ઉતરેલા  નરેન્દ્ર મોદી 8 મેના રોજ વારાણસી જવાના છે. જ્યાં તેઓ સભા પણ સંબોધશે ઉપરાંત ગંગા પૂજન કરશે ગંગા  પ્રદૂષિત કરવાના મુદ્દે વિપક્ષી પક્ષોને નિશાને સાધ્યું હતું કે મોદીને જો ગંગાથી આટ્લો પ્રેમ છે તે તેઓ આરતી વગર પરત કેમ ચાલ્યા ગયાં નોંધનીય છેકે મોદીએ વારાણસી બેઠક પરથી ઉમેદવારી પત્ર ભર્યું હતું ત્યાર બાદ તેમણે કહ્યું હતું કે ગંગાને મને બોલાવ્યો છે . આ ઉપરાંત તેમના પ્રચાર અભિયાનમાં ગંગાને વારાણસીની શાન ગણાવતાં ઘણું મહત્વ આપવામાં આવ્યું હતું .

ભાજપે વારાણસીના વિઝન ડોડ્યુમેંટ્માં પન ગંગા રિઅવર ફ્રન્ટ ડેવલપમેંટની વાત કરી છે.

મોદી 8 મેના રોજ બપોરે ત્રણ વાગ્યે રોહનિયાના જગતપુર ઈંટર કોલેજમાં જનસભા સંબોધિઅત કરશે અને સાંજે ચાર વાગ્યે ગંગા પૂજન કરશે જોકે ક્યા ઘાટ પર પૂજન કરશે તે નક્કી નથી આ ઉઅપરાંત સુરક્ષાને પગલે તંત્ર તરફથી પરવાનગી બાબતે રાહ જોવામાં આવી રહી છે.