ભૂતપૂર્વ વડાપ્રધાન વિશ્વનાથ પ્રતાપ સિંહની સ્થિતિમાં ગઈકાલે ઘણો સુધારો થયા બાદ તેમણે આઈસીયુમાંથી બહાર સ્થાનાંતરિત કરવામાં આવ્યા હતાં. હોસ્પિટલ સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે પૂર્વ વડાપ્રધાન કિડનીની બીમારીથી પીડિત છે.