ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By ભાષા|

અમદાવાદી પોતાના શહેર પર ગર્વ કરે : મોદી

ND
N.D
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, અમદાવાદીઓએ પોતાના શહેર પર ગર્વ કરવો જોઈએ. તેઓએ તેમની હાજરીને દુનિયાના નકશામાં નોંધાવવી જોઈએ.

મોદીએ એક સમારોહને સંબોધિત કરતા કહ્યું કે, આજે અમે શહેરનું નામ અમદાવાદ રાખવાનો 600 મો જન્મદિવસ ઉજવી રહ્યાં છે પરંતુ આ શહેરનો ઈતિહાસ ઋષિ દધીચિના સમયથી શરૂ થયા છે.

મોદીએ કહ્યું હું રાજ્યના આ શહેરના લોકોને પોતાના શહેરની જન્મ તિથિને માહિતી મેળવવા માટે કહ્યું છે અને તેને દરેક વર્ષે મનાવવાની પરંપરા શરૂ કરવાનું સૂચન આપુ છું.