ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: સોમવાર, 21 માર્ચ 2016 (16:55 IST)

86 માછી મારો છોડાયા

અમદાવાદઃ પાકિસ્તાનની મરિન સિક્યુરિટી અવારનવાર ભારતની સમુદ્ર સિમા અંદર ઘુસીને ભારતના માછીમારોને ધરપકડ કરીને લઇ જતી હોય છે. જેના લીધે ગુજરાતના માછીમારોને વર્ષો સુધી પાકિસ્તાનની જેલોમાં સડવું પડતું હોય છે. ત્યારે રવિવારે પાકિસ્તાને બંધક બનાવેલા 86 માછીમારોને મુક્ત કર્યા હતા. જે દેશની વાઘા બર્ડર પરથી પરત ફરશે.