અમદાવાદ ઇન્કમટેક્ષ રોડ સ્થિત ગાંધી વિદ્યાપીઠ ખાતે શનિવારે સાંજે પંચાવનમો પદવીદાન સમારોહ યોજાયો હતો. વિદ્યાપીઠના કુલપતિ પીઢ ગાંધીવાદી નારાયણભાઇ દેસાઇના હસ્તે વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઇ હતી.