બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|

વિદ્યાપીઠમાં વિદ્યાનો પદવીદાન સમારોહ

P.R

અમદાવાદ ઇન્કમટેક્ષ રોડ સ્થિત ગાંધી ગુજરાત વિદ્યાપીઠ ખાતે શનિવારે સાંજે પંચાવનમો પદવીદાન સમારોહ યોજાયો હતો. વિદ્યાપીઠના કુલપતિ પીઢ ગાંધીવાદી નારાયણભાઇ દેસાઇના હસ્તે વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઇ હતી.