- તજ, સુંઠ અને ઈલાયચી સરખી માત્રામાં લઈને દળીને તેનું ચુર્ણ બનાવીને મુકી રાખો. આને જમવા પહેલા એક ગ્રામ ચુર્ણ જેટલુ લો. આનાથી અરૂચિની ફરિયાદ દૂર થશે.