Last Modified: બુધવાર, 16 જાન્યુઆરી 2013 (11:03 IST)
અલાહાબાદ કુંભ મેળો : પ્રયાગના અષ્ટનાયક
P.R
તીર્થરાજ પ્રયાગથી અષ્ટનાયક વિરાજમાન છે. પ્રયાગની યાત્રા કરનારા શ્રદ્ધાળુ તીર્થયાત્રીઓને સંગમ સ્નાનની સાથે જ આ અષ્ટનાયકોન દર્શન પૂજન કરવા જોઈએ. પુરાણોમાં આ અષ્ટનાયકો વિશે કહેવામાં આવ્યુ છે..