એનસીપીના અધ્યક્ષ શરદ પવારે ગુજરાતના મુખ્યમંત્રી પર ફરી નિશાનો સાધ્યો છે. તેમણે કહ્યું હતું કે તેઓ મહારાષ્ટ્રને બીજુ ગુજરાત નહીં બનવા દે.