શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ચૂંટણી2009
  4. »
  5. લોકસભા ચૂંટણી 2009
Written By ભાષા|
Last Modified: સોમવાર, 11 મે 2009 (15:35 IST)

પરિણામ બાદ ફેંસલો કરીશું - બુધ્ધદેવ

પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી બુધ્ધદેવ ભટ્ટાચાર્યએ કહ્યું હતું કે કોઇ પણ પાર્ટીને સમર્થન આપવા અંગે હજુ સુધી કોઇ નિર્ણય લેવાયો નથી. આ અંગે ચૂંટણી પરિણામ બાદ જ કોઇ યોગ્ય નિર્ણય લેવામાં આવશે.

તેમણે કહ્યું હતું કે, મુખ્યમંત્રી બુધ્ધદેવ ભટ્ટાચાર્યએ કહ્યું હતું કે, સરકાર બનાવવા માટે કે કોઇ પાર્ટીને સમર્થન આપવા માટે વામ લોકસભા ચૂંટણી બાદ જ કોઇ ફેંસલો કરવામાં આવશે.