મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. »
  3. શીખ
  4. »
  5. નાનકવાણી
Written By કલ્યાણી દેશમુખ|

સિધ્ધ ગોષ્ઠ

વિદ્વાનો સાથેના વાર્તાલાપનાં રૂપમાં આ એક લાંબી રચના છે. સિધ્ધ ગોષ્ઠમાં મહાપુરુષોએ કરેલા સવાલોના જવાબ ગુરુ નાનકજીએ આપ્યા છે.

- સિદ્ધ છિપ બૈઠે પરબતીં કૌણ જગત કઉ પાર ઉતારા.

આ વાણી દ્વારા નાનકજીએ કહ્યું છે કે - મહાપુરુષો પોતાના આત્માની શોધમાં સંસારથી ભાગીને પર્વત પર જઇને બેસી જશે તો આ સંસારમાં ભટકેલા લોકોને માર્ગ કોણ બતાવશે.

તેમને હઠ નો વિરોઘ કરીને બોધગમ્ય તર્ક આપ્યા છે.