શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By

Corona Virus LockDown- તેલાંગાનામાં Shoot At Sight આદેશનો સત્ય જાણો LockDown- તેલાંગાનામાં Shoot At Sight આદેશનો સત્ય જાણો

કોરોના વાયરસના કારણે દેશમાં આજે 21 દિવસનો લોકડાઉન શરૂ થઈ ગયુ છે. તેલંગાનાના મુખ્યમંત્રીના ચંદ્રશેખર રાવએ લોકડાઉનનો પાલન નહી કરનારને સખ્ત ચેતવણી આપી છે. આ વચ્ચે સોશિયલ મીડિયામાં KCR ના એક વાત તીવ્રતાથી વાયરલ થઈ ગયુ છે. લોકડાઉનનો પાલન નહી કરતા પર તે શૂટ એટ સાઈટનો આદેશ આપી શકે છે. 
 
શું KCR એ કહ્યુ કે લોકો નહી માને તો શૂટ એટ સાઈટનો આર્ડર આપીશ 
 
અમારા તેલૂગો વેબસાઈટના એડિટર ડૉ. ઈમ્માદિ શેટ્ટી વેંકટેશવર રાવએ જણાવ્યુ કે KCR એ આ નહી કહ્યુ હતુ કે રાજયમાં લોકો દ્બાતા લોકડાઉનનો પાલન નહી કરતા તે શૂટ એટ સાઈટનો આદેશ આપી શકે છે. હકીકતમાં લોકોથી બહાર ન નિકળવા અને પ્રતિબંધને લાગૂ કરનાર અધિકારીથી ઘર્ષણ ન કરવાની અપીલ કરતા રાવએ કહ્યુ કે જો લોકડાઉનએ આદેશના ઉલ્લંઘન કરતા રહ્યા તો 24 કલાકમાં કર્ફ્યૂના આદેશ આપવું પડશે. આવી સ્થિતિ ન પેદા કરવી કે જ્યાં સરકારની પાસે સેના બોલાવા અને શૂટ એટ સાઈટનો આદેશ આપવાના સિવાય કોઈ વિક્લપ ન બચેં. 
જણાવીએ કે 22 માર્ચથી 31 માર્ચ લોક્ડાઉન વાળા તેલંગામાએ સરકારએ જાહેરાત કરી છે કે લોકડાઉનના સમયે સાંજે સાતથી સવારે 6 સુધી કર્ગ્યૂ રહેશે. કોરોનાનાતેલંગાનામાં 39 કેસ થયા છે અને એકને મૃત્યુ થઈ છે.