શનિવાર, 20 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. નવરાત્રી ઉત્સવ
  3. નવરાત્રી આલેખ
Written By
Last Modified: સોમવાર, 5 ઑક્ટોબર 2015 (16:30 IST)

આ વર્ષે નવરાત્રમાં સાત દિવસ શુભ સંયોગ , મેળવો લાભ

આ વર્ષે નવરાત્ર 13 થી 22 ઓક્ટોબરે સુધી થશે . આ વખતે નવરાત્રમાં સાત દિવસ શુભ સંયોગ રહેશે. સાથે જ  પ્રતિપદાની વૃદ્ધિ પણ શ્રેષ્ઠ અને સમૃદ્ધિકારક રહેશે. આ વખેતે ગ્રહ ચાલ અને સૂર્ય-ચન્દ્ર્માની ગતિના કારણે નવરાત્ર વ્યાપારિયો માટે ઉન્નતિદાયક , સામાન્ય જનતા માટે ખુશહાલ અને રાજનેતાઓ માટે શુભ પરિણામ આપશે. 
16  ઓક્ટોબરે - રાજયોગ અને રવિયોગ 
17  ઓક્ટોબરે - રવિયોગ 
18  ઓક્ટોબરે - સવાર્થસિદ્ધિ યોગ અને રવિયોગ 
19  ઓક્ટોબરે - કુમારયોગ  અને રવિયોગ 
20  ઓક્ટોબરે - રાજયોગ
21  ઓક્ટોબરે - રવિયોગ 
22  ઓક્ટોબરે - રવિયોગ 
સવારે દેવી પૂજન , સાંજે રાવણ દહન 
આ વખતે 22 ઓક્ટોબરે મહાનવમી સાથે દશહરા પર્વ પણ ઉજવશે . સવારે દેવીની આરાધના થશે તો સાંજે વિજયાદશમી પર્વમાં રાવણ દહન થશે. શાસ્ત્રાનુસાર દશમી તિથિ અપરહ્ન વ્યાપિની થવાથી નવમીમાં જ દશમી ઉજવશે. આ દિવસે સવારે 11.59 વાગ્યે સુધી નવમી રહેશે. તે પછી સાંજે રાવણ દહનના સમયે 
 
દશમી રહેશે.