ગુરુવાર, 28 માર્ચ 2024
  1. ધર્મ
  2. નવરાત્રી ઉત્સવ
  3. નવરાત્રી આલેખ
Written By
Last Updated : બુધવાર, 21 સપ્ટેમ્બર 2016 (16:38 IST)

નવરાત્રિ સમય દરમ્યાન શુભ ફળ પ્રાપ્તિ માટે

શારદીય નવરાત્રિના બધા 9 દિવસ તે લોકો માટે એક એવો મૂહૂર્ત છે જેના રોકાયેલા કાર્ય નહી બની રહ્યા હોય તે લોકો જે હમેશા જુદા-જુદા પ્રકારથી દેવતાઓની પૂજા કરી ર્હ્યા હોય  અને કઠિન ઉપવાસ -વ્રત કરતા ઉપરાંત જેમની મનોકામના પૂરી નહી થઈ રહી હોય જે પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ નહી થઈ રહ્યા હોય એવા બધા લોકો માટે નવરાત્રિના દરમ્યાન દેવીની આરાધના ખૂબ જ ફળદાયી ગણાય છે. 
 
એની સાથે જ જેનો વ્યાપારમાં સતત ઘટાડો થઈ રહ્યો હોય કે કમાઈ હોવા છતાંય ઘરમાં પૈસા નહી ટકી રહ્યા હોય તથા સારી આવક હોવા છતાંય ઘરમાં બરકત નહી હોય ,પરિવારમાં સુખ -શાંતિ ન હોય તો આ બધા સમસ્યાઓનો હળ દેવીની આરાધનામાં જ છે. સ્પષ્ટ છે કે નવરાત્રોના દરમ્યાન કરાય બધા કાર્યો શુભ ફળ આપે છે. આ જ કારણ છે કે આ 9 દિવસો દરમ્યાન એક બાર ફરીથી ગ્રાહક બજારમાં ખરીદી કરે છે. 
 
નિવેશ કરવો  અને ખરીદી કરવો નાની-મોટી યોજનાઓને અમલ કરવા આ સૌથી ઉપયુક્ત સમય છે. નિવેશ અને ખરીદારીના મામલામાં નવરાત્રોની ભૂમિકા પાછલા કેટલાક વર્ષોમાં વધી છે. નવરાત્રો સમય લાભ-હાનિની ચિંતા વગર પ્રાપર્ટી બુકિંગ ,ખરીદ અને ગુહ પ્રવેશ કરાય છે.