આ વર્ષે નવરાત્રમાં સાત દિવસ શુભ સંયોગ , મેળવો લાભ
આ વર્ષે નવરાત્ર 13 થી 22 ઓક્ટોબરે સુધી થશે . આ વખતે નવરાત્રમાં સાત દિવસ શુભ સંયોગ રહેશે. સાથે જ પ્રતિપદાની વૃદ્ધિ પણ શ્રેષ્ઠ અને સમૃદ્ધિકારક રહેશે. આ વખેતે ગ્રહ ચાલ અને સૂર્ય-ચન્દ્ર્માની ગતિના કારણે નવરાત્ર વ્યાપારિયો માટે ઉન્નતિદાયક , સામાન્ય જનતા માટે ખુશહાલ અને રાજનેતાઓ માટે શુભ પરિણામ આપશે.
16 ઓક્ટોબરે - રાજયોગ અને રવિયોગ
17 ઓક્ટોબરે - રવિયોગ
18 ઓક્ટોબરે - સવાર્થસિદ્ધિ યોગ અને રવિયોગ
19 ઓક્ટોબરે - કુમારયોગ અને રવિયોગ
20 ઓક્ટોબરે - રાજયોગ
21 ઓક્ટોબરે - રવિયોગ
22 ઓક્ટોબરે - રવિયોગ
સવારે દેવી પૂજન , સાંજે રાવણ દહન
આ વખતે 22 ઓક્ટોબરે મહાનવમી સાથે દશહરા પર્વ પણ ઉજવશે . સવારે દેવીની આરાધના થશે તો સાંજે વિજયાદશમી પર્વમાં રાવણ દહન થશે. શાસ્ત્રાનુસાર દશમી તિથિ અપરહ્ન વ્યાપિની થવાથી નવમીમાં જ દશમી ઉજવશે. આ દિવસે સવારે 11.59 વાગ્યે સુધી નવમી રહેશે. તે પછી સાંજે રાવણ દહનના સમયે
દશમી રહેશે.