26 જાન્યુઆરી 1950ને ત્રણ વર્ષની અથાગ મહેનત પછી આપણું સંવિધાન અમલમાં આવ્યુ હતુ. આપણા દેશના કાયદાનુ પાલન કરવુ બધા દેશવાસીઓનુ કર્તવ્ય છે. કાયદો કહો કે નિયમથી જ કોઈ દેશ, સમાજ, પરિવાર ચાલે છે. જ્યાં કાયદો નથી કે કાયદાનો વિરોધ-ઉલ્લંઘન કરનારા લોકો વધુ છે તો સમજો ત્યાં જંગલ રાજ છે.