ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. શેર સૂચકાંક
Written By ભાષા|
Last Modified: મુંબઈ. , શનિવાર, 4 એપ્રિલ 2009 (10:01 IST)

રાઘવેંદ્ર કુલકર્ણીનુ રાજીનામુ

દૂરદર્શન ઢાચાગત સેવા પ્રદાત્તા કંપની ન્યૂટૈક ઈંડિયાના મુખ્ય કાર્યાધિકારી(સીઈઓ) રાઘવેદ્ર કુલકર્ણીએ પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધુ છે.

કંપનીના મુંબઈ સ્ટોક એક્સચેંજ (બીએસઈ)ને ગઈકાલે જણાવ્યું કે નિદેશક મંડળે કુલકર્ણીનુ રાજીનામુ સ્વીકારી લીધુ છે, જે 1 એપ્રિલથી અમલમાં આવી ગયુ છે.