- જો ઘરમાં પૈસો ટકતો ન હોય તો ઘરના પ્રવેશદ્વારા પાસે બેસેલા ગણપતિની મૂર્તિઓ એવી રીતે ગોઠવવી કે જેમાં બંન્નીને પીઠ એકબીજાની પીઠને અડે. આવુ કરવાથી તમારા ઘરમાં લક્ષ્મીનો વાસ રહેશે.
- આવક વધારવી હોય તો લાલ રિબનમાં તાબાનો સિક્કો મુકીને તેને દરવાજા પર બાંધી દો.
- જો ઘરમાં લડાઈ-ઝગડો થતો રહેતો હોય અને ઘરમાં બરકત ન રહેતી હોય તો એક ચાંદીનો ઢાંકણવાળા લોટાના ઢાંકણમાં કાણુ પાડી તેમા દોરો પરોવી ઘરના ઉત્તર-પૂર્વમાંલટકાવી દો.
- પીપળાના ઝાડના છાયડામાં ઉભા રહીને એક લોખંડના વાસણમાં પાણી, દૂધ, ખાંડ, ધી ભેગા કરીને પીપળાના મૂળમાં નાંખવાથી ઘરમાં શાંતિ રહે છે અને લક્ષ્મીનો વાસ રહે છે.