શ્રધ્ધાથી સ્વીકારીશું કે સત્ય છે..અશ્વસ્થામાં, બલિ, ક્રૃપાચાર્ય, વિભિષણ, વ્યાસ, હનુમાન અને પરશુરામ ચીરંજીવી આત્મા છે!આ દૈવી સત્યનો કેમેરા કે માનવ આઁખથી નહી પરંતુ દરેક જીવ "રુહાની" એહસાસ કરી સકે છે. શાસ્ત્રોની સત્યતા પર શઁકા કરવી એ તો બુધ્ધિજીવીઓ નો હક્ક છે.. પણ સમાધાન કરાવવું એતો શાસ્ત્રોની જ જવાબદારી હોવાથી.. અહંકાર વિનાના દરેક જીવ આ સત્યનો "રુહાની એહસાસ" કરતો રહે છે![માલતી દેસાઈ:અમેરિકા]