બાળ-ઠાકરે નેતાગીરી કરી રહ્યા છે. મીડીયાવાળાઓને મારી મરોડીને સમાચાર આપવામા વધારે રસ હોય છે. સાથે સાથે કોઈની વિરુધ્ધ બોલવામા કમાણી કરી લેવાની આદત પણ ધરાવે છે. આજે તો 75 વરસની ઉમરના કોઇ વડીલની વિરુધ્ધ બોલવા લખવામા પણ આજના યુવાન પત્રકારો/ચેંનલો ઘેલા બની ગયા છે. આજ દિન સુધી હકીકત બનીને રહી છે, કે સાચુ કે ખોટુ કઇ જોવામા તો આવતુ જ નથી, કેટલીક બાબતોમા તો મીડીયાના સહારે જ સાચાનુ ખોટું જ સાબિત કરવાના પ્રય્ત્નો કેટલાક મીડીયાના માણસો જ કરે છે. છેવટે કુદરત જ બચાવે છે.