સાવ ખોટી વાત છે , 67,000 ચો વાર જમીન માથી 52,000 ચો વાર જ્મીન નદી ના પટ મા છે જેનો કોઇ જ ઉપ્યોગ થતો નથી , આશ્રમ તેનો ફક્ત વરસ મા બે ત્રણ દિવસ જાહેર શીબીર માટે કરે છે, બાકી એ જમીન ખાલી જ પડી રહે છે.
બાકી ની 15,000 ચો વાર જમીન મા કોઇ બાંધકામ છેજ નઇ એ તો જાહેર ઉપ્યોગ મા વાપરવામા છે,
આ તો ખાલી પબ્લિક ને દેખાડ વા માટે અને આશ્રમ ને બદનામ કરવા માટે આ સ્ટંટ છે.
એકાદ દિવાલ પર બુલડોજર ફેરવી કહેશે કે ખુબ દબાણ હતુ તે અમે તોડી પાડયુ.