ટેટૂથી શું ફર્ક પડવાનો છે? દીપિકા ને પસંદ હતુ ત્યારે તેણે ટેટૂ પડાવાયુ, રણબીરની એક યાદગિરિ તો જોઇશે કે નહિ, બોલીવુડના હિરો-હિરોઇનો માટે તો જનરલ બાબત છે, એમા કઇ છુપાવવાની કે શરમાવા જેવી બાબત નથી. ટેટૂથી રણબીરને યાદ કરવા કામ આવશે, સાથે સાથે પ્રજાને પણ યાદ રહેશે કે બોલીવુડમા કેવું ચાલે છે.