ખરેખર આયોજકો જ જવાબદાર ગણાય. કારણ કે દર્શનાર્થીઓને દર્શન કરાવવા માટેની વ્યવસ્થા મા બેદકારી હોવાના લીધેજ આવું બન્યુ. દર્શન કરવા આવેલી પ્રજાને કોઇ પણ પ્રકારની હેરાનગતિ કે પરેશાની ન થાય તે માટેની જવાબદારી આયોજકોની જ હોય છે. આ મામલામા પોલીસે કડકાઇથી પગલા લેવાની જરુર છે.ધાર્મિક સ્થળે જવાબદાર આયોજકો જવાબદારી નહી રાખે તો શ્રદ્ધાળુઓને કોણ સાચવશે??? આ મામલામા શ્રદ્ધાળુઓનો કોઇ દોષ ન ગણાય. ધાર્મિક સ્થળે હરકોઇ શ્રદ્ધાળુ જઇ શકે છે.
દિનેશભાઇ કોટવાળ
કુવૈત.