અરે ભાઇ જરા વિચારીને મંતવ્યો આપો તો તમારુ કઇ બગડી જવાનુ નથી. જો તમે ઉપરના નિર્ણયથી સહમત છો, તો એનો મતલબ એ થયો કે તમે ન્યાય પાલિકા સહિત ગુજરાતને રાવણનુ લંકા બનાવવા માગો છો??? જો તમે સાચા હિન્દુ છો તો તમારે રાવણની સેના કે શ્રુપનખા બનવાનો અધિકાર નથી, જે ધ્યાનમા લેવાની જરુર છે. કારણ કે આ ભારતીય સંસ્કુતિ વિરુધ્ધ્નો નિર્ણય છે. ઉદાહરણ :- દક્ષિણ ભારત કેરાલાની જ વાત કરીએ તો ત્યાંની કોર્ટોમા કુલ 3000 હજારથી વધુ કેસ નોધાયેલા છે, કે જે આવા પ્રેમના નામે પરસમાજિક તત્વો છોકરીઓને ઉપાડી જાય છે જેનો કોઇ પત્તો જ નથી લાગતો. ને વળી અહિયા ગુજરાત ન્યાય પાલિકા આવો નિર્ણય લે છે તો પછી તો એવુજ માનવુ કે હિંદુ સમાજ, ગુજરાત સરકાર, હિંદુ સમાજનુ રક્ષણ કરનારી તમામ સંસ્થાઓ જાણે ભરનિદ્રામા હોય? અને રાવણ ગુજરાતની હિંદુ પ્રજાની આખમા ધૂળ નાખવા જેવી વાત બની ગઇ.