नरेद्र मोदी जोभी कर रहे हे | वो सराहनीय हे| पर वो क्या साबित करना चाहते वो ऐसी विघाथिओं को उन्होंने गरीब नही समजा वो दुःख की बात हे| आज बी ऐसी विघ्रार्थी पग भर नही हुए.ओर उनके नेताजो उपर बेठे हुए हे|उनको भी जान लेना चाहिए के फरीरवाघेला ओर शरद पवार उनमे कोई अंतर नही हे|
અરે યાર ભાજપા ને વિરોધ કરતા જ નથી આવદ્તુ કોંગ્રેસ હોત તો કાગા રોદ કરી મૂકી હોત. રોજ જુલુસો અને આશ્ચર્ય જનાક કર્યક્રમો કરાત અને પોતે ઉધ્ધારક છે આવું બતાવત. એકાદ દિવસ દેશ-વ્યાપિ બંધ કરાત. જ્યારે આહી તો ભાજપા, સંઘ, અને શિવ્ સેના એક બીજા સાથે લડવા માથી જ ઊંચા નથી આવતા.
it is necessary in the democracy.I had also written to the president before 2 or 3 months about this major problem who created only sharad {power}pawar who indirectly gives us BHOOKH-MARI
શું મોઘવારી બાબતે કોઇ રજુઆત જ ન થવી જોઈએ? લાગે છે કે કોંગ્રેસ પ્રવક્તા મનીષ તીવારી સાહેબને અને કેંદ્ગ્રની કોગ્રેસ સરકારને તેમના રાજમા આસમાને પહોચેલી આ મોઘવારી તેમને પરવડતી હોય એવું વલણ દેખાડી રહી છે? લાગે છે કે સરકાર કુંભકર્ણની નિદ્રામા હોય, જો કોગ્રેસ સરકારને ઉપરોકત બાબત સરાહનીય ન લાગતી હોય તો પોતે કેંદ્ર સરકારે જ દેશના તમામ રાજ્યોની પ્રજાના મોઘવારી બાબના અભિગમો લેવાની જરુર છે. જે ગરીબ લોકોના મત મેળવી સત્તા પ્રાપ્ત કરી છે કારણ કે આમ કરવાથી જો કેન્દ્ર સરકારને સમજમા આવે તો?????????