મકાનમાં દરવાજો, બારી કે અન્ય વસ્તુઓના નિર્માણ માટે નવી લાકડીઓનો જ ઉપયોગ કરવો જોઈએ. તેનાથી વાસ્તુ સંબંધી દોષ નથી રહેતો. જૂની લાકડીઓ ભલે કેટલી મજબૂત દેખાય, પરંતુ તેમના ઉપયોગથી બચવુ જોઈએ. આ લાકડીઓ વાસ્તુ મુજબ શુભ નથી હોતી, કારણ કે વાસ્તુ હંમેશા નવી વસ્તુના ઉપયોગનો માર્ગ બતાવે છે. જો લાકડીનો પ્રયોગ એક જેવો ન હોવાથી જુદી જુદી લાકડીઓનો પ્રયોગ કરવો પડે તો વધુમાં વધુ બે કે ત્રણ પ્રકારની જ લાકડીઓ વાપરો. તેમની સંખ્યા ચાર ન થવી જોઈએ.