1. કોગ્રેસ સરકાર દેશમા ઘુસેલા ઘુસણ ખોરોને દેશની બહાર કરે.
2. લાખો ઘુસણખોરોને ભારતીય નાગરિકતા અપાવવાનુ કામ કોગ્રેસ સરકાર શા માટે કરી રહી છે?
3. કોગ્રેસ સરકાર - દેશની અંદર રહેતા દેશદ્રોહીઓ વિરુધ્ધ કાર્યવાહી શા માટે નથી કરતી?
4. ગરીબી, બેકારી, મોઘવારી - નાબૂત કરવાને બદલે અનેક ગણી વધી રહી છે, આ ત્રણ બાબતો ઉપર સરકાર ધ્યાન નહી આપે તો.....આવનાર ટૂંક સમયમા જ ભયન્કર મુશ્કેલીઓ ઊભી થઇ જશે.
5. વસ્તી વધારા બાબતે - તમામ ભારતીયો માટે કુટુબનિયોજન ફરજિયાત બનાવવામા કોગ્રેસ સરકાર ભરનિંદ્રામા કેમ સૂઇ રહી છે? દેશને મહાસત્તા બનાવવા માટે સરકારે ગરીબી, બેકારી, મોઘવારી અને મુખ્ય મુદ્દો -વસ્તી વધારા ઉપર નિયત્રણ માટ દેશ લેવલે કાનૂન બનાવવાની જરૂર છે, જેને કેમ ધ્યાનમા નથી આવતુ?? દેશમા ગાય હત્યા પર પ્રતિબંધ કેમ નથી મૂકાતો??