આદરણીય રીટા બહેનશ્રી કદાચ આપને જાણમાં નહીં હોય પરંતુ કેરોસીન અને રાંધણગેસ જેવા સાધનોના ભાવ વધારા સૂચવતો કિરીટ પારેખ સમિતિનો અહેવાલ કેન્દ્ર સરકાર નામંજૂર કરે તેવા પાક્કા નિર્દેશો મળી રહ્યાં છે. એટલે હાલ તે અંગે આપને અને અન્ય કોઈને ચિંતા કરવાની જરૂરિયાત નથી. રહી વાત બિટી રિંગણની તો તેના વ્યવસાયિક વેચાણ માટે સરકારે 10 ફેબ્રુઆરીનો સમય માંગ્યો છે અને આજે પાંચ તારીખ થઈ તો થઈ ગઈ. આવા સમયે દરેકના મનમાં એ જાણવાની જિજ્ઞાસા જરૂર હોય કે, બીટી રિંગણનો પ્રયોગ સરકાર અમલી બનાવશે કે નહીં. સમજ્યા રીટા બહેન...