આ બાબતે બોલીવુડ અભિનેતા શાહરૂખ પોતેજ જવાબદાર છે, ઈડિયન પ્રીમિયર લીગમાં પાકિસ્તાની ક્રિકેટરોનો સમાવેશ કરવાની વકાલત કરવાની જરૂર જ નહોતી. કિંગ ખાન જો આ વકાલાત ન કરી હોત તો આજે આ હોબાળો ન મચતો અને એડવાસ બુકીંગ પણ કેંસલ કરાવવાની જરૂર ન રહૈતી, આજે આ બાબતેકેટલુ મોટું નુકશાન થ રહ્યુ છે? ભલે મુબઇ સરકાર ના પાડે પણ આ બાબતે કિંગ ખાન અને શિવસેના એ રુબરુ મળીને આ પ્રશ્નનુ નિરાકરણ લાવી દેવું જોઇએ જેથી એકબીજાનો મતભેદ દૂર થઇ જાય, અને ફિલ્મ ચાહકો શાતિના વાતાવરથી ફિલ્મ નિહાળી શકે. શું મુબઇ સરકાર આખા દેશમા ફિલ્મ બાબતે સુરક્ષા પુરી પાડી શકે તેમ છે? શું મુબઇ મા એકલી જ ફિલ્મ રીલીજ થવાની છે? આ બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાન પોતે વિચારવાની / સમજવાની જરૂર છે કે જે તેમના બોલવાથી આ મસલો ઉભો થયો, કિંગ ખાન ચાહકોને નારાજ ન કરશો.