હા બીલકુલ સાચી વાત છે. પેલા દુશ્મન દેશ પાકિસ્તાન ની સરહદમા આવેલા જમ્મુ - કાશ્મિર ના લોકોને ભારત મા આવવાની પરમીશન આપવી બોગ્લાદેશની બોર્ડરથી બદમાશ ઘુસણ ખોરોને ભારતીય નાગરિકતા આપવી? કારણ કે આવતા ઇલેકશનમા વોટ કોણ આપશે?? જો કડક કાનૂન બની જાય તો કોગ્રેસના વોટ કપાઇ જાય.......કોગ્રેસ સરકાર તેની આ ગંદામા મા ગંદી નિતિને કયારે બદલશે????? જયા સુધી દેશની જેલોમા રહી રહેલા આતંકવાદીઓને ફાસીના મોચડે નહી ચડાવે ત્યા સુધી અને દેશના તમામ રાજ્યો માટે કડો કાનૂન બનાવવામા નહી આવે અને ઘુસણ ખોરોને દેશની બહાર નહી કરવામા આવે અને બદમાશ આતંકવાદીઓને આતરિક મદદ કરનારાઓને નહી શોધે ત્યા સુધી દેશના રાજકારણીઓ - દેશને આતંકવાદની ચૂનોતીને કાબૂ કરી શકતા નથી.....જે ગંદી રાજનીતિ કાયમી લોભીયા પ્રોત્સાહનો જ પુરા પાડશે......??? આતંકવાદીઓને ફોસી આપો અને તેમની પાછળ કરોડોનો ખર્ચો બંધ કરી તે રૂપિયા ગરીબો માટે ઉપયોગ કરો. જય હિન્દ...મૃતકોને શ્રદ્ધાંજલિ.