આ લેખ માટેની ટિપ્પણી બંધ થઈ ગઈ છે..

ટિપ્પણીઓ

Dinesh

ભાજપા પાર્ટીએ લોકોનો વિશ્વાસ જીતવામાં સફળતા મેળવવા માટે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ આડવાણીજીને સાથે રાખીને જ નહી પરંતુ એમના માર્ગદર્શ વગર એક સેકન્ડ પણ નહી ચાલે.......જો એમને બાજુમા રાખી પાર્ટી આગળ વધવાનુ સોચતી હોય તો તે ગલત નિર્ણય છે......સાથે સાથે તેમનો સન્યાસ લેવાનો નિર્ણય પણ ગલત ગણાશે. અધ્યક્ષ શ્રી નિતિન ગડકરીના નેતૃત્વમાં સફળતા અપાવવાનુ કામ લાલકૃષ્ણ આડવાણીજીનુ છે......દિનેશ-------કુવૈત.
X REPORT ABUSE Date 20-02-10 (06:34 PM)