હા શ્રી મોદીજીની માંગણી યોગ્ય છે.
ઘૂસણખોરી એ દેશની મોટી ચિંતા છે........કારણ કે આ ઘુસણખોરો તાલીમી
આતંકવાદીઓ છે જે આપણા રાશ્ટ્ર વિરોધી કાલી કરતુતો ને અંજામ આપવા પૂર્વ
તેયારીમા ઘુસણખોરી કરી રહ્યા છે જે ઘુસણખોરો ને આપણા દેશની કોગ્રેસ સરકાર
ભારતીય નાગરિકતા અપાવી દેશને આતંકવાદના મુખમા ધકેલી દેવા માગે છે??
કોગ્રેસ સરકાર દેશ પ્રત્યે આવું વલણ કેમ અપનાવ્યુ છે તેનુ કઇ સમજાતુ નથી......
જો કોગ્રેસની આવી જ નીતિ રહી તો દેશનુ શું થશે??????? ગ્રામ, તાલૂકા, જિલ્લા,
લેવલના પંચાયતી રાજમા, લોભામણા વચનો આપી જનતા પાસેથી મત લેવા જો
ખેડૂત હોય તો તેને યુરિયા ખાતરની થેલી આપવાની અને સ્ત્રી હોય તો તેને સાડી
આપવાની આવી રીતે કોગ્રેસ ગંદી રાજનીતિ કરી વેચાતા મત મેળવી દેશમા સત્તા
પ્રાપ્ત કરી આજે દેશને આંતકવાદ ના જોખમમા નાખી રહી છે.