ચોક્ખિ ના. બક્વસ છે. માનસ નિ તર્કબુધ્ધિ (reason) થિ વિચારિએ તો ઔરા વિધ્યા બૉગસ છે. મુરખ બનાવે છે. નરિ અંધ શ્રધ્ધા છે. ઔરા વિધ્યા સાચી માનવને કોઇ કારણ નથી. ઔરા વિધ્યા નિ કોઇ સાબિતી નથી. ફક્ત પુરાવા વગર વિશ્વાસ રખવા જેવી વાત છે. જ્યોતિસ વિધ્યા જેવિજ ના મનાય તેવી આ વિધ્યા છે
આસારામ બાપૂ વિષે ડો. તાપડિયાએ કહેલી વાતોથિ ખુદ બાપુ અજાણ હશે. જો બાપુ મા દિવ્ય શક્તિ હોત તો તે શક્તિ દેખાદ્તા કેમ નથી, કોર્ટ મા કેમ જાયછે.