મિનિષા ભલે કહેતી હોય કે અભિનેત્રી જરુરી નથી કે દેખાવડી હોય?
તેને જો ખ્યાલ હૉત તો આવું બોલતી જ નહી? કારણ કે દર્શકો ગ્લેમરને અને અભિનય બન્ને ઉપર ધ્યાન આપે છે જે મિનિષા ને ખબર ના હોય તેવું બને? અને તે કેવી રીતે કહી શકે કે અભિનેત્રી દેખાવડી હોવું જરુરી નથી.........લાગે છે તેનું માર્કેટ ડાઉન થવા જઇ રર્હ્યુ હોય માટે આવું કહેતી હોય??????????????