જયા સુધી લોકોની માનસિકતા નહીં બદલાય ત્યાં સુધી આ પ્રકારના પાપ થતા રહેશે. આ એક એવો દેશ છે જયા નવરાત્રિ દરમિયાન સૌથી વધુ છોકરીઓની દેવી સમજીને પૂજા કરવામાં આવે છે, આ જ એ દેશ છે જયા સુષ્મિતા અને એશ્વર્યા જેવી સુંદરીઓ જન્મ લે છે .. છતા આ એક કેવો દેશ છે જયાના ઘર એક પુત્રી પછી બીજીનો જન્મ થવાને પોતાનું દુર્ભાગ્ય સમજીને આ રીતે મારી નાંખે છે ?