હા સરકાર નો નિર્ણય ઉચિત છે.
પાકીસ્તાન તેના આતંકવાદીઓની મદદથી ભારત ને હેરાન કરી રહ્યુ છે તે કોને ખબર નથી???? બસ પાકીસ્તાન ઇચ્છે છે આતંકવાદીઓની મદદથી કાશ્મીર લેવું છે? આખા વિશ્વને ખબર છે. આવા પાકીસ્તાની આતંકવાદીઓ ને સાચવી રાખવામા ન આવે ફોસી આપી દેવી જોઈએ કારણ કે પાકીસ્તાન આતંકવાદ સામે ની લડાઇના નામે કસાબ આતંકવાદીની માગ કરે છે? પાકીસ્તાની આતંકવાદીઓ આ આતંકવાદી ને છોડાવાવા ભારત મા આતંકવાદી હુમલાઓ કરવાની ધમકી આપે છે?? પાકીસ્તાનની સરકાર અને તેના આતંકવાદીઓ મીલીભગત છે જે કોઇ નવી વાત નથી તેને શું આતંકવાદીઓ પાછા આપવાના?