મતલબી નેતા ઓ નિ નજર મા નેતા પોતે મદારિ છે અને જનતા તેમના માટે wandru છે મરજી મા આવે ત્યારે nachaave છે અને આપણે નાચી યે chi ye ભારત બંધ મા તેમનું શુ ગયું ગયું તો દેશ નુજ ને જે પણ નુકસાન થયુ તેમા જવાબદાર આપણે પોતેજ શિયે નેતા ઓ નુ ધાર્યુ કરવા દેવા મા saport કોનો ? એના કર્તા તો નેતા ઓ ને આવા ખોટા saport આપવા નુ બંધ કરો ભારત બંધ કરવા કર્તા આ બધી ચોર પાર્ટી ઓ એ પોત પોતાની તાકત નુ ખાલી pradershan જ કર્યું છે દેશ અને જનતા ભલે khaadaa મા જાય