આ લેખ માટેની ટિપ્પણી બંધ થઈ ગઈ છે..

ટિપ્પણીઓ

m

ડીયર વેબ દુનિયા આપણા દેશમા રાજકારણ એટલુ ગંદુ બની ગયુ છે કે જે દેશની પ્રજાને મુશ્કેલીમા મૂકી દેશે. કારણ કે આતંકવાદીઓના હૂમલાની જાણ પણ સરકાર જ કરે છે અને જો કોઇ આતંકવાદીઓ પકડાઇ જાય તો તેમને સરકાર જ બચાવી લે છે? તો પછી શું પ્રજા પોતે જ પોતાનુ રક્ષણ કરે તે માટે સરકાર ચેતવણીઓ આપે છે??????? આજના સમયમા દુ:ખની વાત રજુ કરવામાય મુશ્કેલીઓ છે? આતંકવાદીઓને સાચવિને રાખવા દેશની સરકાર કરોડોનો ખર્ચો આતંકવાદીઓ પાછળ કરે છે પણ જો તમે મોઘવારી ઓછી કરવાની વાત કરશો તો દેશનો વડાપ્રધાન જ ઘસીને ના પાડી દેશે......વળી મોઘવારી પાછી ખેચાતી હશે??????? દેશના રાજનેતાઓને એટલુ જરૂર ધ્યાનમા લેવાની જરૂર છે કે દેશમા કરોડો ગરીબ લોકો રહે છે, આ મોઘવારિથી તેમની શું હાલત થશે????? નોંધ:- અમરનાથ ના તીર્થયાત્રિઓ ને ભગવાન ભોળાનાથ સર્વ દર્શનાર્થિઓને દર્શન કરી સુરક્ષિત રીતે પાછા ફરે તેવી પ્રાર્થના.
X REPORT ABUSE Date 11-07-10 (12:48 PM)