જવાબ-ના- ભાજપાએ શાહનુ સમર્થન કર્યુ તે જરુરી હતુ......કારણ કે દેશમા બી.જે.પી પક્ષ એવો છે કે તે આતંકવાદ?, નકસલવાદ?, માઓવાદ?, મોઘવારી?, ભોપાલ ગેસ ત્રાસદી? કાશ્મીર નો પ્રશ્ન? આ બધી દેશની સામે ચૂનોતિઓ લાવનાર અને તેનો જન્મ દાતા કોગ્રેસ દેશનૂ શું કરવા માગે છે?? કારણ કે 30 થી 40 વર્શ પહેલા કોગ્રેસ કઇંક જુદી હતી કે જે રાસ્ટ્ર ની ચિંતા કરતી હતી અને આજે તો? કોગ્રેસને કોઇ વિરોધ કરિને કાને અવાજ નાખવામા આવે તો પણ તે કઇંજ કરવા તેયાર નથી? અને વળી સોનીયાજી તો કાશ્મીરના મામલામા દેશનુ રક્ષણ કરનારી સેનાને ચુપ રહેવાનો આદેશ આપે છે? અને અબ્દુલા તો ખુલ્લે આમ સેનાનો વિરોધ કરી રહ્યા છે? જાતે વિકટ સ્થિતિ ઊભી કરાવવાની અને દેશની સેનાને બદનામ કરવાની કોગ્રેસની આવી ચાલ? બસ ભાજપ દ્રારા કોગ્રેસ સામે કોઇ પણ વિરોધ કરવામા આવે તે કોગ્રેસને ગમતુ નથી માટે સોહરાબુદ્દિન એકાઉન્ટર કેસ સી.બી.આઇ ને આપવામા આવ્યો છે....જો ગુજરાતમા કોગ્રેસની સરકાર હોત તો?? કોગ્રેસની આ પ્રમાણેની રાજનીતિ આતંકવાદી ગુંડા તત્વોને છાવરીને શું કરશે?????