કોંગ્રેસ પાસે હવે આક્ષેપો લગાવવા સિવાય કોઇ કામ જ ક્યા બાકી રહ્યુ છે? ડાહ્યા ડમરા સિદ્ધાર્થભાઈ, જરા ગુજરાતની પ્રજાને એટલુ તો કહો કે, આ સોહરાબ્બુદ્દીન કેટલો આપના માટે મહત્વનો હતો? તે આપના કેટલા કામ કરતો હતો? તેના મરવાથી ગુજરાત કોંગ્રેસને તો ઠીક પણ દેશ પર રાજ કરતી કોંગ્રેસ ને પણ ઘણુ નોકસાન થયુ હોય તેમ મને લાગે છે. અને હોવુ જ જોઈએ, કા. કે, આવા માણસો આપના કાયમી સાથી રહ્યા છે, જેઓ તમારી માં, દીકરી અને બેન અને પત્નિ ની ઇજ્જત કરતા પણ વધારે વહાલા છે. કારણ કે આમના વિના હવે ચુઁટણી જીતવી તમને અઘરી જ નહી પણ અ શક્ય લાગે છે. માટે જ તો આપ સુપ્રીમ કોર્ટે જેને મૃત્યુ દંડની સજા કરી છે તેને પણ અમારા પરસેવાના પૈસે રક્ષણ આપો છો. મને લાગે છે કે, હવે પ્રજા સમજવા લાગી છે, હવે તો તમે મુસલમાનો ને પણ ઉલ્લુ નથી બનાવી શકતા, તો જરા વિચારો તમારે ચીન મા જઇને રહેવાનો વારો ના આવે? કારણ કે તમને આ મોઁઘવારી જે પ્રજા માટે સૌથી મહત્વની બાબત છે, તે નથી દેખાતી પણ આવા આતંકવાદીઓ નો મોતનો અફસોસ વધારે દેખાય છે. અરે રાક્ષસો હવે તો સુધરી જાઓ. દેશને ગાંધી ના નામે ગોંધી ના રાખો. ગુજરાતનુ અનાજ ખાઈને ગુજરાતને બદનામ તો ના કરો. જરા તમારા