કોગ્રેસના કેન્દ્રીય ગૃહ મંત્રી પી. ચિંદમ્બરમને બોલવાનુ કોઇ ભાન છે કે નહી? એને એ તો ખબર હશે કે ઇસ્લામિક આતંકવાદથી ભારત દેશ કયારથી અને કેટલો હેરાન થઇ રહ્યો છે? ઇસ્લામિક આતંકવાદ દ્રારા અત્યાર સુધી દેશમા કેટલા નિર્દોષ હિંદુઓએ જાન ગુમાવ્યા? આ કેટલો મૂર્ખ નેતા કહેવાય કે જે આખા દેશના હિંદુઓને 'ભગવા આતંકવાદ'ના નામે બદનામ કરી રહ્યો છે?? આ લંગોટીયાને કોઇ સસ્કારો જ નથી તેવું લાગે છે? આને હિંદુઓએ 'ભગવા' નો અર્થ બરાબર સમજાવવાની જરૂર છે....સાલા હરામીને સજા થવી જ જોઈએ........તેની આ પ્રકારની રાજનીતિ તેલ પીવા જાય.......દેશના નેતા તરિકે લાયક નથી.........હવે હિંદુઓએ કોઇ પણની વાતોમા આવવાની અગર માનવાની જરૂર નથી......આ નેતાને સજા થાય અથવા તો હુસૈન ની જેમ દેશ છોડે........ગમે તે એક નિર્ણય થવો જોઈએ....દેશના વડાપ્રધાન કેમ ચુપ છે? ચિંદમ્બરમનૂ રાજીનામુ લેવા જેવી કાર્યવાહીથી કેમ બચી રહ્યા છે? વડા પ્રધાનજી દેશમા આવી રાજનીતિ ચલાવિને શું કરવા માગો છો??