સુપ્રીમકોર્ટનો આ ચૂકાદો દેશ માટે શરમજનક બાબત છે. આવો નિર્ણય લેતા પહેલા સુપ્રીમકોરાતે તમામ પાસા ચેક કરવાની જરૂર છે. વકીલોની લડત મા કાયદાકીય આટીઘુટીઓમા આરોપીઓને નિર્દોષ જાહેર કરવામા આવે છે તે દેશ માટે જોખમ કારક છે નહી કે એકલા ગુજરાત માટે? જો આવા મામલાઓ સુપ્રિમ કોર્ટ સંભાળશે અને આવા ચૂકાદાઓ આપશે તો આતંકવાદીઓ માટે સુપ્રિમ કોર્ટ મોહરો બનીને સામે આવશે?? આવા નિર્ણયો જવાબદાર છે કે દેશ આજે આતંકવાદના જોખમમા મુકાઇ ગયો છે. છતાય જેમ ચાલતુ હોય તેમજ ચાલે છે? કૉર્ટે એ ધ્યાને લેવું જરારી છે કે આજે કોઇ પણ આરોપી ને નિર્દોષ સાબિત કરવા આવા અપરાધીઓ બે નમ્બરી સાક્ષીઓ? સોગંદનામા? પુરાવાઓ? ઊભા કરે છે અને એમાય વકીલોની ચાલાકી જ્જોને પણ ધોકેએચએ ખવડાવે છે અને જજો એ આવા નિર્ણયો લેવા મજબૂર બની જવુ પડતુ હોય છે, જો આમ જ ચાલશે તો દેશમા શું થશે? એના કરતા તો નીચલી કોર્ટોનો હવાલો સુપ્રિમે જ લઇ લેવો જોઈએ એટલે રાજ્યોએ એટલો બોજો અને ખર્ચ નો બચાવ થાય આ મેટર કેવી છે? તેનો અભ્યાસ ક્રર્યા વગર જ સુપ્રિમે આ નિર્ણય આપ્યો હોય તેવું લાગે છે?