અયોધ્યા માં રામ મંદિર ન બની શકયું એ જ આપની કાયરતા છે . રાજકારણીઓ ને તો પોતાના મત ની પડી છે , આમ જ ચાલ્યા કરશે તો ભારત ની ધરોહરો કોણ સંભાળશે ? અયોધ્યા જ નહીં હિન્દુ ધર્મ ના ઘના સ્થળો પર વિધર્મિઓએ પગ પેશારો કરેલ છે , જરૂર છે હવાઈ જાગવાની અને મા ભારટી ની રકસા કરવાની જય હિંદ ......